Talati Practice MCQ Part - 8
ભારતમાં પંચાયતોની શરૂઆત કોણે કરી હોવાનું મનાય છે ?

પૃથુ રાજા
પોરસ
મનુ ઋષિ
ભાર્ગવ મુનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂા.8000નું 5% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ?

20 રૂ.
40 રૂ.
50 રૂ.
60 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
છંદ ઓળખાવો : હવે લાગે એવું નિયતિ પણ છે કાળઝરણું

પૃથ્વી
શિખરિણી
હરિણી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP