Talati Practice MCQ Part - 8
‘દિકરી વિદાય’ ગિત કોણે લખ્યું છે ?

મણિલાલ દેસાઈ
માધવ રામાનુજ
અનિલ ચાવડા
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મધ્ય મગજના ભાગને શું કહેવાય છે ?

ચતુષ્કકાય
સેતુ
અનુમસ્તિષ્ક
થેલામસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?

ગરોળી
દેડકું
ઉંદર
ભૂંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-337
અનુચ્છેદ-338
અનુચ્છેદ-340
અનુચ્છેદ-341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ?

2010-11
2008-09
2014-15
2012-13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP