Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

મથુરદાસ જાની
કૃષ્ણાશંકર શાસ્ત્રી
માવજી દવે (જોશીજી)
કેવળરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

અમૃત
સૂવર્ણ
રજત
હીરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ?

મતદારો સીધા મત આપી ચૂટે છે
જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી
ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ?

હસુ યાજ્ઞિક
મહેશ યાજ્ઞિક
દિલીપ રાણપુરા
ડૉ.શરદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP