Talati Practice MCQ Part - 8 કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ? મથુરદાસ જાની કૃષ્ણાશંકર શાસ્ત્રી માવજી દવે (જોશીજી) કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની કૃષ્ણાશંકર શાસ્ત્રી માવજી દવે (જોશીજી) કેવળરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 હળવેહળવે - શબ્દનો સમાસ જણાવો. વૈકલ્પિક સમુચ્ય સમાહાર ઈતરેતર વૈકલ્પિક સમુચ્ય સમાહાર ઈતરેતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ? અમૃત સૂવર્ણ રજત હીરક અમૃત સૂવર્ણ રજત હીરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ? મતદારો સીધા મત આપી ચૂટે છે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે મતદારો સીધા મત આપી ચૂટે છે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનો વસતી વૃદ્ધિદર અધિકતમ ક્યારે હતો ? 1961-71 1981-91 1931-41 1911-21 1961-71 1981-91 1931-41 1911-21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ? હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP