Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

માવજી દવે (જોશીજી)
મથુરદાસ જાની
કૃષ્ણાશંકર શાસ્ત્રી
કેવળરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિનેગારનું રાસાયણિક નામ શું છે ?

સોડિયમ નાઈટ્રેટ
ડાઈલ્યુટ એસિટિક એસિડ
આપેલ તમામ
ક્લોરાઈડ ઓફ લાઈમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી.

અનુચ્છેદ-143
અનુચ્છેદ-40
અનુચ્છેદ-42
અનુચ્છેદ-44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વૈદિક યુગમાં ‘સરપંચ’ કયા નામથી ઓળખાતા ?

ગ્રામભોમકા
મુખી
ગ્રામણી
ગ્રામાધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP