Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

કેવળરામ ત્રિપાઠી
માવજી દવે (જોશીજી)
કૃષ્ણાશંકર શાસ્ત્રી
મથુરદાસ જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
અમારી મોટરે નૌકાહરણ કર્યું.

અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું
મોટર નૌકાહરણ કરાવશે
અમારી મોટરથી નૌકાહરણ કરાયું
અમારી મોટર નૌકાહરણ કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માણીક્યસુંદર સૂરિની ગદ્ય કૃતિ કઈ છે ?

પૃથ્વીસાર
પૃથ્વીચંદ્ર ચરિત્ર
પૃથ્વીચરિત્ર
પૃથ્વીચન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતમાં પ્રથમ કન્યાશાળા ક્યા વર્ષે શરૂ કરવામાં આવી ?

ઈ.સ. 1890
ઈ.સ. 1868
ઈ.સ. 1849
ઈ.સ. 1860

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) મોચી ભરત
2) કાઠી ભરત
3) કણબી ભરત
4) મોતી ભરત
A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર
B) સૌરાષ્ટ્ર વિસ્તાર
C) ખાવડા, બન્ની વિસ્તાર
D) અમરેલી જીલ્લો

1-D, 2-C, 3-B, 4-A
1-B, 2-A, 3-D, 4-C
1-C, 2-B, 3-A, 4-D
1-A, 2-D, 3-C, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP