Talati Practice MCQ Part - 8 ગાંધીજી વિદેશ અભ્યાસ માટે મુંબઈથી સ્ટીમર મારફતે ક્યારે રવાના થયા હતા ? 4 સપ્ટેમ્બર, 1888 4 સપ્ટેમ્બર, 1889 4 સપ્ટેમ્બર, 1890 4 સપ્ટેમ્બર, 1991 4 સપ્ટેમ્બર, 1888 4 સપ્ટેમ્બર, 1889 4 સપ્ટેમ્બર, 1890 4 સપ્ટેમ્બર, 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કઈ રાજ્ય સરકારની આવક નથી ? વારસા વેરો વ્યવસાય વેરો મનોરંજન વેરો વિદેશી દેવું વારસા વેરો વ્યવસાય વેરો મનોરંજન વેરો વિદેશી દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 2/10 કલાક 3 2/5 કલાક 3 3/10 કલાક 3 કલાક 20 મિનિટ 2/10 કલાક 3 2/5 કલાક 3 3/10 કલાક 3 કલાક 20 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ? બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ મકરંદ દવે બ. ક. ઠાકોર બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ મકરંદ દવે બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જનધન યોજનાનો મહત્વનો હેતુ નીચેના પૈકી કયો છે ? લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો. લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો આપેલ પૈકી એકપણ નહીં લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો. લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP