Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

ડૉ.નોર્મન ઈ. બોલોંગ
જયપ્રકાશ નારાયણ
ડૉ.કુરિયન
ડૉ.એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ?

ગોદાવરી
તુંગભદ્રા
નર્મદા
ક્રિષ્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સ્થાપક કોણ હતા ?

ડૉ. હેડગેવાર
બાબાસાહેબ આંબેડકર
વીર સાવરકર
પૂ.ગુરુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ફાટેલી નોટ’ હાસ્યકથાના લેખક કોણ છે ?

ડૉ.જગદીશ ત્રિવેદી
જયોતિન્દ્ર દવે
વિનોદ ભટ્ટ
રતિલાલ ‘અનિલ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ?

અમદાવાદ
વડોદરા
રાજકોટ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ?

લખનઉ
રાજમુંદ્રી
કટક
નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP