Talati Practice MCQ Part - 8
માણીક્યસુંદર સૂરિની ગદ્ય કૃતિ કઈ છે ?

પૃથ્વીચંદ્ર ચરિત્ર
પૃથ્વીસાર
પૃથ્વીચરિત્ર
પૃથ્વીચન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5000નું 4% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?(વ્યાજ દર 6 માસે ઉમેરાય છે.)

202 રૂ.
203 રૂ.
642 રૂ.
403 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ?

ગ્રામ પંચાયત કલાર્ક
સરપંચ
નાણાકીય દફ્તર સરપંચના હવાલે અને વહીવટી દફ્તર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે
ગ્રામ પંચાયત મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 200
અનુચ્છેદ 300
અનુચ્છેદ 356
અનુચ્છેદ 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP