Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

બાલમુકુંદ દવે
બ. ક. ઠાકોર
મકરંદ દવે
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ?

હસુ યાજ્ઞિક
દિલીપ રાણપુરા
ડૉ.શરદ ઠાકર
મહેશ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે.

દાહોદ જિલ્લામાં
પંચમહાલ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીના શાળા અભ્યાસ દરમિયાન ગવાતુ કાવ્ય ‘અંગ્રેજો રાજ્ય કરે, દેશી રહે દબાઈ' ક્યાં સાહિત્યકારનું છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નર્મદ
કવિ પ્રીતમ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP