Talati Practice MCQ Part - 8 અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ? બ. ક. ઠાકોર મણિશંકર ભટ્ટ બાલમુકુંદ દવે મકરંદ દવે બ. ક. ઠાકોર મણિશંકર ભટ્ટ બાલમુકુંદ દવે મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ? 7 થી 15 5 થી 12 વોર્ડની સંખ્યા જેટલી 7 થી 12 7 થી 15 5 થી 12 વોર્ડની સંખ્યા જેટલી 7 થી 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. 82.5 પૂ.રે. 68.0 પૂ.રે. એકેય નહીં 23.5 ઉ.અ. 82.5 પૂ.રે. 68.0 પૂ.રે. એકેય નહીં 23.5 ઉ.અ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 1933માં ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થયેલ હતી ? દહેગામ બારેજડી સાણંદ કલોલ દહેગામ બારેજડી સાણંદ કલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝીયમ) ક્યું છે ? બાર્ટન મ્યુઝીયમ, ભાવનગર વેસ્ટર્ન મ્યુઝીયમ, રાજકોટ બરોડા મ્યુઝીયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા કચ્છ મ્યુઝીયમ, ભૂજ બાર્ટન મ્યુઝીયમ, ભાવનગર વેસ્ટર્ન મ્યુઝીયમ, રાજકોટ બરોડા મ્યુઝીયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા કચ્છ મ્યુઝીયમ, ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને ક્યા વર્ષમાં ભારતરત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ? 1997 1990 1992 1987 1997 1990 1992 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP