Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

મણિશંકર ભટ્ટ
મકરંદ દવે
બ. ક. ઠાકોર
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

મુખ્ય ચૂંટણી અધિકારી
ભારતના મુખ્ય ન્યાયાધીશ
એટર્ની જનરલ
લોકસભાના સભાપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી સાતમા ધોરણમાં હતા, ત્યારે કયાં હેડમાસ્તરે તેમને કસરતમાં ગેરહાજર રહેવાના કારણે દંડ સંભળાવ્યો હતો ?

માવજી દવે
હરીશંકર જયશંકર શાસ્ત્રી
કૃષ્ણાશંકર શાસ્ત્રી
દોરાબજી એદલજી ગીમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને ક્યા તમામ(ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી
નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ
તાપી, ભરૂચ, નવસારી, નર્મદા
વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP