ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ?

આપેલ પૈકી કોઈ નહીં
મુઝફરશાહ
નિઝામુદ્દીન બક્ષી
મિર્ઝા અઝીઝ કોકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ?

કીકુભાઈ નાયક
અંબુભાઈ પુરાણી
મોતીભાઈ અમીન
છોટુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ?

સીદી બશીરની
આપેલ પૈકી એક પણ નહીં
જુમ્મા મસ્જિદ
રાણી સિપ્રીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP