Talati Practice MCQ Part - 8
સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ?

અનુચ્છેદ 43
અનુચ્છેદ 42
અનુચ્છેદ 41
અનુચ્છેદ 44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માનવ ચિકિત્સા સંબંધી RNAના શોધક કોણ છે ?

વોટસન અને ક્રિક
બેટીંગ અને બેસ્ટ
વોટસન અને આર્થર
રેનેલિનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 370
અનુચ્છેદ 200
અનુચ્છેદ 356
અનુચ્છેદ 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ?

72 લિટર
720 લિટર
72000 લિટર
7200 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP