Talati Practice MCQ Part - 8 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-338 અનુચ્છેદ-341 અનુચ્છેદ-337 અનુચ્છેદ-340 અનુચ્છેદ-338 અનુચ્છેદ-341 અનુચ્છેદ-337 અનુચ્છેદ-340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો sin A = 1/√10 હોય તો cos A = ___ √10 √10/3 3/√10 1 √10 √10/3 3/√10 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતી વિશ્વકોષમાં કોનું સતત અને આગવું પ્રદાન છે ? ધીરૂભાઈ ઠાકર યશવંત શુક્લ મનુભાઈ પંચોળી ડૉ.કેશુભાઈ દેસાઈ ધીરૂભાઈ ઠાકર યશવંત શુક્લ મનુભાઈ પંચોળી ડૉ.કેશુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ? ઈ.સ.1911 ઈ.સ.1921 ઈ.સ.1951 ઈ.સ.1971 ઈ.સ.1911 ઈ.સ.1921 ઈ.સ.1951 ઈ.સ.1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'Embezzle' means : remunerable clear Misappropriate balance remunerable clear Misappropriate balance ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? જબલપુર નવસારી ઝાંસી આણંદ જબલપુર નવસારી ઝાંસી આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP