Talati Practice MCQ Part - 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-338
અનુચ્છેદ-341
અનુચ્છેદ-337
અનુચ્છેદ-340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતી વિશ્વકોષમાં કોનું સતત અને આગવું પ્રદાન છે ?

ધીરૂભાઈ ઠાકર
યશવંત શુક્લ
મનુભાઈ પંચોળી
ડૉ.કેશુભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ?

ઈ.સ.1911
ઈ.સ.1921
ઈ.સ.1951
ઈ.સ.1971

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

જબલપુર
નવસારી
ઝાંસી
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP