Talati Practice MCQ Part - 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-337
અનુચ્છેદ-340
અનુચ્છેદ-341
અનુચ્છેદ-338

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને ક્યા તમામ(ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી
નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ
તાપી, ભરૂચ, નવસારી, નર્મદા
વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એલ.એમ. સિંઘવી
જી.વી.કે. રાવ
એન.કે.પી. સાલ્વે
કે.સી. પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP