Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-340
અનુચ્છેદ-337
અનુચ્છેદ-341
અનુચ્છેદ-338

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર
હું પણાનો ભાર - સ્વાભિમાન
દુઃખનો પોકાર - આર્તનાદ
નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિનેગારનું રાસાયણિક નામ શું છે ?

સોડિયમ નાઈટ્રેટ
ક્લોરાઈડ ઓફ લાઈમ
ડાઈલ્યુટ એસિટિક એસિડ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે.

ગોથિક શૈલી
તળપદા સ્થાપત્ય
નાગર શૈલી
ઈરાની શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ?

વારકરી પ્રણાલી
સખી પ્રણાલી
રસિક પ્રણાલી
ગૌડિયા પ્રણાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP