Talati Practice MCQ Part - 8
માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

અરવલ્લી
અમરેલી
ખેડા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1780
ઈ.સ. 1830
ઈ.સ. 1875
ઈ.સ. 1857

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જઠર રસમાં કયા ઉત્સેચકો હોય છે ?

ઓક્સીટોસિન અને સોમેટોસ્ટેટીન
એમાયલેજ અને સ્ટાર્ચ
પેપ્સિન અને રેનિન
પેપ્સિનોજન અને માલ્ટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

15 કલાક
18 કલાક
30 કલાક
20 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંનું ક્યું ઉદાહરણ ‘હરિગીત’ છંદનું છે ?

લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં
અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા
હું માનવી માનવ થાઉં તો ઘણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP