Talati Practice MCQ Part - 8
‘ઘણા લોકો ભેગા થયા હોય તે’ શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો ?

ટોળી
ટોળકી
ટોળું
ટોળાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

પ્રોટીન
વિટામીન
લોહતત્ત્વ
આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માનવ શરીરમાં ___ થી પણ વધુ ભાગ ચામડીનો છે.

50,000 સેમી.
10,000 સેમી.
30,000 સેમી.
25,000 સેમી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

બાલમુકુંદ દવે
બ. ક. ઠાકોર
મકરંદ દવે
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ?

કનૈયાલાલ મુનશી
મહાદેવ દેસાઈ
રવિશંકર વ્યાસ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP