Talati Practice MCQ Part - 8
‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઈશોપનિષદ
ઉત્તર મીમાંસા
બ્રહ્મસુત્ર
મુન્ડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોય તેને ___ કહેવાય.

ન્યૂમોનીઆ
એમીનોશીઆ
અસ્થામીનિયા
એનીમિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી છે ?

વ્યાયામ વિકાસ દર્શન
પુસ્તકાલય વિકાસ દર્શન
આંગણવાડી વિકાસ દર્શન
સેવા વિકાસ દર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ?

1995-2000
1993-98
2002-07
2000-05

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP