Talati Practice MCQ Part - 8 ‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઉત્તર મીમાંસા બ્રહ્મસુત્ર ઈશોપનિષદ મુન્ડક ઉપનિષદ ઉત્તર મીમાંસા બ્રહ્મસુત્ર ઈશોપનિષદ મુન્ડક ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-340 અનુચ્છેદ-341 અનુચ્છેદ-337 અનુચ્છેદ-338 અનુચ્છેદ-340 અનુચ્છેદ-341 અનુચ્છેદ-337 અનુચ્છેદ-338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ વિદેશ ભણવા જતા પહેલા માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કોની પાસે લીધી હતી ? શંકરલાલ મહારાજ બેચરજી સ્વામી વીરભાણ સ્વામી લાઘા મહારાજ શંકરલાલ મહારાજ બેચરજી સ્વામી વીરભાણ સ્વામી લાઘા મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? ઈનામ સાલિયાણું પારિતોષિક સરપાવ ઈનામ સાલિયાણું પારિતોષિક સરપાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નાથુલા ઘાટ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ? ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કયું પર્વત શિખર ભારતમાં આવેલ નથી ? ગોડવિન ઓસ્ટિન કાંચનજંઘા ધવલગિરિ નંદાદેવી ગોડવિન ઓસ્ટિન કાંચનજંઘા ધવલગિરિ નંદાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP