Talati Practice MCQ Part - 8
ગાંધીજી સાતમા ધોરણમાં હતા, ત્યારે કયાં હેડમાસ્તરે તેમને કસરતમાં ગેરહાજર રહેવાના કારણે દંડ સંભળાવ્યો હતો ?

કૃષ્ણાશંકર શાસ્ત્રી
માવજી દવે
દોરાબજી એદલજી ગીમી
હરીશંકર જયશંકર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

ચેતાતંત્ર
આંતરડા
શ્વાસનળી
ફેફસાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રથમ ચરણમાં=13 માત્રા અને બીજા ચરણમાં=11 માત્રા ક્યા છંદમાં છે ?

દોહરો
હરિગીત
ચોપાઈ
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP