Talati Practice MCQ Part - 8 માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે ? આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના આપેલ પૈકી એક પણ નહીં આદિવાસી મહિલાઓ માટેની યોજના ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના આપેલ પૈકી એક પણ નહીં આદિવાસી મહિલાઓ માટેની યોજના ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ? 10 મીટર 28 મીટર 38 મીટર 24 મીટર 10 મીટર 28 મીટર 38 મીટર 24 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મધ્ય મગજના ભાગને શું કહેવાય છે ? અનુમસ્તિષ્ક થેલામસ સેતુ ચતુષ્કકાય અનુમસ્તિષ્ક થેલામસ સેતુ ચતુષ્કકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રૂા.8000નું 5% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ? 40 રૂ. 60 રૂ. 50 રૂ. 20 રૂ. 40 રૂ. 60 રૂ. 50 રૂ. 20 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP