ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ?

હેમચંદ્રસૂરી
નેમચંદ્રગણિ
જિનેશ્વરસૂરી
દેવચંદ્રસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
હાલનું ડાકોરનું મંદિર ઈ.સ. 1772માં મરાઠા શરાફ ___ એ એક લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું.

સયાજીરાવ ગાયકવાડ
ગોવિંદરાવ
ગોપાળરાવ તાંબે
ખંડેરાવ દાભાડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP