ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

હિંદ છોડો આંદોલન
ધરાસણા સત્યાગ્રહ
દાંડીકૂચ ચળવળ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ?

ડો. જીવરાજ મહેતા
બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ
હિતેન્દ્ર દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.‌સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ?

દામાજી ગાયકવાડ
આપેલ પૈકી એક પણ નહીં
આનંદરાવ ગાયકવાડ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP