Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ?

કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને
અબ્બાસ તૈયબજી
કુંવરજીભાઈ
કલ્યાણજી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
છોટે સરદાર તરીકે કયા મુખ્યમંત્રી ઓળખાય છે ?

માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ?

શંભુભાઈ ત્રિવેદી
કરમશીભાઈ મકવાણા
પરીક્ષિતલાલ મજુમદાર
સુરેન્દ્રજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના "નિશાનીવાળા કે નામવાળા પાટીયા કે બોર્ડ" મળી આવ્યા છે ?

રોજડી
ધોળાવીરા
સુરકોટડા
લોથલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

રવિવાર
મંગળવાર
ગુરુવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP