Talati Practice MCQ Part - 8 'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘વરદાન’ એટલે દુઆ નિશાંત દાન પાક દુઆ નિશાંત દાન પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિષુવવૃત્ત પર બારેમાસ અતિશય ગરમી પડે છે તે કારણોસર વિષુવવૃત પર હવાનું દબાણ કેવું હોય છે ? ભારે સમ વિષમ હલકુ ભારે સમ વિષમ હલકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મધ્ય મગજના ભાગને શું કહેવાય છે ? અનુમસ્તિષ્ક ચતુષ્કકાય થેલામસ સેતુ અનુમસ્તિષ્ક ચતુષ્કકાય થેલામસ સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક મેદાનનું માપ 25 મી × 16 મી છે. તેમાં 20 સેમી × 10 સેમીની ઈંટો વાપરવાની છે તો તે માટે કેટલી ઈંટોની જરૂર પડશે ? 26,000 32,000 25,000 20,000 26,000 32,000 25,000 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઈસબગુલ, જીરુ, વરીયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા સુરત અમદાવાદ રાજકોટ મહેસાણા સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP