Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
નિરંજન ત્રિવેદી
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5200નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?

445.9 રૂ.
642.72 રૂ.
620.42 રૂ.
230.5 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માણીક્યસુંદર સૂરિની ગદ્ય કૃતિ કઈ છે ?

પૃથ્વીચન્દ્ર
પૃથ્વીચરિત્ર
પૃથ્વીચંદ્ર ચરિત્ર
પૃથ્વીસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP