Talati Practice MCQ Part - 8
શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ?

પારિતોષિક
સાલિયાણું
ઈનામ
સરપાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5000નું 4% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?(વ્યાજ દર 6 માસે ઉમેરાય છે.)

202 રૂ.
203 રૂ.
642 રૂ.
403 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

ડૉ.આર્મર હેનસન
ડૉ.એડવર્ડ જેનર
આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.લુઈ પાશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

ફેફસાં
આંતરડા
શ્વાસનળી
ચેતાતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP