Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
મહાભારત
કથોપનિષદ
ભગવત ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

અન્નાહારની હિમાયત
ઉત્તમ અન્નાહાર
ઉત્તમ આહાર નીતિ
આહાર નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
P એ Qનો ભાઈ છે. R એ Qની બહેન છે અને S એ Rના પિતા છે. તો Sનો Q સાથે શું સંબંધ છે ?

પૌત્ર
આપેલ પૈકી એક પણ નહીં
પૌત્રી
પુત્રી કે પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ઉડતી ખિસકોલી ભારતના કયા નેશનલ પાર્કની વિશેષતા છે ?

પાપીકોન્ડા
ગોલેથા
નામદફા
ઈન્દીરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP