Talati Practice MCQ Part - 8 'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? મહાભારત ભગવત ગીતા કથોપનિષદ રામાયણ મહાભારત ભગવત ગીતા કથોપનિષદ રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે ? મરાઠી કોંકણી ગુજરાતી હિન્દી મરાઠી કોંકણી ગુજરાતી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમાસ ઓળખાવો : ત્રિશૂળ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી દ્વન્દ્વ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 A, B, C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ? 14 12 10 16 14 12 10 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે. ડાંગ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં દાહોદ જિલ્લામાં વલસાડ જિલ્લામાં ડાંગ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં દાહોદ જિલ્લામાં વલસાડ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP