Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 8
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

68.0 પૂ.રે.
એકેય નહીં
23.5 ઉ.અ.
82.5 પૂ.રે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

કાકા સાહેબ કાલેલકર
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

મંત્ર, મુદ્દલ, મુહર્ત, મુગ્ધ
મુદ્દલ, મુગ્ધ, મુહર્ત, મંત્ર
મુદ્દલ, મુહર્ત, મુગ્ધ, મંત્ર
મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહર્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે.

પુત્ર + ઐષણા
પુત્રા + ઈષણા
પુત્ર + ઈષણા
પુત્ર + એષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતી સાહિત્યની પ્રથમ નવકથાના લેખક કોણ છે ?

નંદશંકર
દલપતરામ
નવલરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ?

યજ્ઞમાં હોમવાના લાકડાં
એક શિકારી પક્ષી
વેવાઈ પક્ષના લોકો
સાથે યુદ્ધ કરવાવાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP