Talati Practice MCQ Part - 8
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?
Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. a) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ b) દિગંબર જૈનોનું વન પવિત્ર
યાત્રાધામ-ભિલોડા નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ d) આંબળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા 1) દાહોદ જિલ્લો 2) આણંદ જિલ્લો 3) બનાસકાંઠા જિલ્લો અરવલ્લી જિલ્લો