Talati Practice MCQ Part - 8
રાધાનગરી અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે ?

ઝારખંડ
ઉત્તર પ્રદેશ
બિહાર
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સંધિ જોડો‌.
સિન્ધુ + ઊર્મિ

સિંધઊર્મિ
સિન્ધૂર્મિ
સિંધુઊર્મિ
સિંધુઉર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

ફેફસાં
શ્વાસનળી
આંતરડા
ચેતાતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ?

વિ.સં.802
વિ.સં.813
વિ.સં.810
વિ.સં.808

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP