Talati Practice MCQ Part - 8 રાધાનગરી અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે ? ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીને બાળપણમાં ‘રામ' નામનો મંત્ર કોણે આપ્યો હતો ? કૈલાસ લીલા ચંપા રંભા કૈલાસ લીલા ચંપા રંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 12% 24% 6% 16% 12% 24% 6% 16% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સંધિ જોડો. સિન્ધુ + ઊર્મિ સિંધઊર્મિ સિન્ધૂર્મિ સિંધુઊર્મિ સિંધુઉર્મિ સિંધઊર્મિ સિન્ધૂર્મિ સિંધુઊર્મિ સિંધુઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ? ફેફસાં શ્વાસનળી આંતરડા ચેતાતંત્ર ફેફસાં શ્વાસનળી આંતરડા ચેતાતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ? વિ.સં.802 વિ.સં.813 વિ.સં.810 વિ.સં.808 વિ.સં.802 વિ.સં.813 વિ.સં.810 વિ.સં.808 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP