Talati Practice MCQ Part - 8 ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ? 1963 1965 1975 1991 1963 1965 1975 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? શાંતિ થવી શાંતિ હણવી આડોડાઈ કરવી વિસામો લેવો શાંતિ થવી શાંતિ હણવી આડોડાઈ કરવી વિસામો લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Fill in the gap Oxygen : Burn :: Carbon dioxide : Foam Isolate Explode Extinguish Foam Isolate Explode Extinguish ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 12% 24% 6% 16% 12% 24% 6% 16% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક ટ્રેન 10 km અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ? 15 min. 15 min. 15 sec. 14 min. 30 sec 14 min. 45 sec 15 min. 15 min. 15 sec. 14 min. 30 sec 14 min. 45 sec ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ? પ્રવીણ દરજી ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી ચંદ્રકાંત શેઠ પ્રવીણ દરજી ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP