Talati Practice MCQ Part - 8
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1963
1965
1975
1991

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ?

શાંતિ થવી
શાંતિ હણવી
આડોડાઈ કરવી
વિસામો લેવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક ટ્રેન 10 km અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ?

15 min.
15 min. 15 sec.
14 min. 30 sec
14 min. 45 sec

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ?

પ્રવીણ દરજી
ધ્રુવ ભટ્ટ
સુરેશ જોષી
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP