Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ?

મહાત્મા ફૂલે
આર.જી.ભંડારકર
નારાયણ ચંદાવરકર
ઈશ્વચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ?
1) સરદાર વલ્લભભાઈ પટેલ
2) શ્રી વી. પી. મેનન
3) શ્રી જવાહરલાલ નેહરુ
4) લાલા લજપતરાય

3 અને 4
1 અને 2
4 અને 1
2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

મહાત્મા ગાંધી
ડબલ્યુ. સી. બેનર્જી
એ. ઓ. હ્યુમ
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો.

અચીસન કમિશન
આપેલ પૈકી કોઇ નહી
સાયમન કમિશન
હંટર કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ?

કુતુબુદ્દીન ઐબક
બખ્તિયાર ખલજી
ગ્યાસુદ્દીન ખલજી
મલેક કાફુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP