ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? ઈશ્વચંદ્ર વિદ્યાસાગર મહાત્મા ફૂલે નારાયણ ચંદાવરકર આર.જી.ભંડારકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર મહાત્મા ફૂલે નારાયણ ચંદાવરકર આર.જી.ભંડારકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું ? શાહજહાં ઔરંગઝેબ અકબર હુમાયુ શાહજહાં ઔરંગઝેબ અકબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ્લેક - આઝમગઢ બ્લુ - વલસાડ સુરઈ - પશ્ચિમ બંગાળ ખુરજા – ઓડિશા બ્લેક - આઝમગઢ બ્લુ - વલસાડ સુરઈ - પશ્ચિમ બંગાળ ખુરજા – ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? ઉજ્જૈન પાટલીપુત્ર તક્ષશિલા શલાતુર ઉજ્જૈન પાટલીપુત્ર તક્ષશિલા શલાતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ગાંધીજી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP