સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે માનવ શરીરનું ઉષ્ણતામાન કેટલું હોય છે ? 98.4 F 99.4 F 98.5 F 98.6 F 98.4 F 99.4 F 98.5 F 98.6 F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ? જમીન ગુણવત્તા સુધારવા પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા ખેતીના પાક વૃદ્ધિ માટે બાળકોનો ખોરાક બનાવવા જમીન ગુણવત્તા સુધારવા પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા ખેતીના પાક વૃદ્ધિ માટે બાળકોનો ખોરાક બનાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો પણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી કયો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી ધરાવે છે ? નાગર દ્રવિડ વેસર ચૈત્ય નાગર દ્રવિડ વેસર ચૈત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે ? યકૃત ફેફસા કિડની હૃદય યકૃત ફેફસા કિડની હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોમીટર એ ___ માટેનું સાધન છે. પાણીમાં અવાજ માપવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા પાણીમાં અવાજ માપવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ? પુષ્પાસન દલચક્ર વજ્રચક્ર પુંકેસરચક્ર પુષ્પાસન દલચક્ર વજ્રચક્ર પુંકેસરચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP