ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ?

દયાનંદ સ્વામી
મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?

ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
બંધારણીય ઈલાજોનો અધિકાર
માહિતીનો અધિકાર
સમાનતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ?

શ્રી કૃષ્ણકુમારસિંહજી
જામ સાહેબ રણજિતસિંહજી
મહારાજા ભગવતસિંહજી
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-338 (4)
અનુચ્છેદ-335
અનુચ્છેદ-338 (9)
અનુચ્છેદ-334

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP