સામાન્ય જ્ઞાન (GK)
'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ?

ઈશ્વર પેટલીકર
ચુનીલાલ મડિયા
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ?

indianrail.gov.in/pnr_Enq.html
irctc.co.in
indianrailwayonline.co.in
indianrailway.nic.in

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

રત્નાવલી - કવિ ભટ્ટી
મયૂરશતક - મયૂર ભટ્ટ
કાદમ્બરી - બાણભટ્ટ
નાગાનંદ - હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA)નું વડુમથક ક્યા આવેલું છે ?

પુણે
બેંગલુરુ
દિલ્હી
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP