કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય રીતે કેટલા દિવસના તીવ્ર શિયાળાના સમયગાળાને 'ચિલ્લઈ કલાન' તરીકે ઓળખવામાં આવે છે ?

15 દિવસ
10 દિવસ
40 દિવસ
20 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાતના જામનગર ખાતે નવી રચાયેલી 'ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ'(ITRA) નું કોણે ઈ-લોકાર્પણ કરાવ્યું છે ?

શ્રી આચાર્ય દેવવ્રત
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી વિજયભાઈ રૂપાણી
શ્રી રામનાથ કોવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ફાધર વાલેસે નીચેનામાંથી કયા પુસ્તક / પુસ્તકો લખ્યા હતા ?
1. કુટુંબ મંગળ
2. ધર્મ મંગળ
3. લગ્ન સાગર

માત્ર -1,2
માત્ર -1,3
1,2,3
માત્ર -2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP