ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? ઉમાશંકર જોષી જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે ઉમાશંકર જોષી જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ? શિવપુરાણ કૈવલ્યગીતા દશમસ્કંધ પ્રેમરસગીતા શિવપુરાણ કૈવલ્યગીતા દશમસ્કંધ પ્રેમરસગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર નાટ્ય સંપદા - કાન્તિ મડિયા મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિભાજનની વ્યયા' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? અશ્વિન મહેતા શરીફા વીજળીવાળા ઊર્મિ દેસાઈ કમલ વોરા અશ્વિન મહેતા શરીફા વીજળીવાળા ઊર્મિ દેસાઈ કમલ વોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP