ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. ઝવેરચંદ મેઘાણી અખો વલ્લભ મેવાડો પ્રીતમ ઝવેરચંદ મેઘાણી અખો વલ્લભ મેવાડો પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? શિવપ્રકાશ ગોપીક્રિષ્ના પુટપ્પા અનંતમૂર્તિ શિવપ્રકાશ ગોપીક્રિષ્ના પુટપ્પા અનંતમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? નિર્ઝરણી રાજતરંગિણી સ્ત્રોતસ્વિની શૈવલિની નિર્ઝરણી રાજતરંગિણી સ્ત્રોતસ્વિની શૈવલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી સુરેશ જોષી કવિ સુન્દરમ્ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી સુરેશ જોષી કવિ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ? નર્મદ પ્રાણલાલ મથુરામ પ્રાણલાલ ડોસા દલપતરામ નર્મદ પ્રાણલાલ મથુરામ પ્રાણલાલ ડોસા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP