ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર થેરીગાથા આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર થેરીગાથા આચારાંગ સૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન જલન માતરી મોહમ્મદ માંકડ અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન જલન માતરી મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બ. ક. ઠાકોરનું ઉપનામ જણાવો. ઈર્શાદ કાન્ત વાસુકિ સેહની ઈર્શાદ કાન્ત વાસુકિ સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. કાવ્યાંજલિ સમગ્ર કવિતા પ્રકૃતિ પ્રેમ કાવ્ય ધારા કાવ્યાંજલિ સમગ્ર કવિતા પ્રકૃતિ પ્રેમ કાવ્ય ધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? આત્મકથા એકાંકી યાત્રાવર્ણન જીવનચરિત્ર આત્મકથા એકાંકી યાત્રાવર્ણન જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP