ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ? કુમારપાળ દેસાઈ ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રફુલ્લ રાવલ ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રફુલ્લ રાવલ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ધૂળમાંની પગલીઓ - નવલકથા શર્વિલક - નાટક હયાતી - કાવ્યો સ્ટેચ્યુ - નિબંધો ધૂળમાંની પગલીઓ - નવલકથા શર્વિલક - નાટક હયાતી - કાવ્યો સ્ટેચ્યુ - નિબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? મારું જીવન એ મારી વાણી આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા મારું જીવન એ મારી વાણી આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દયાનંદ સરસ્વતી અખો દલપતરામ દયારામ દયાનંદ સરસ્વતી અખો દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યા વિદાય' કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર જોશી પ્રવીણ જોશી સુરેશ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રવીણ જોશી સુરેશ જોશી અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP