ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ? ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રફુલ્લ રાવલ કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રફુલ્લ રાવલ કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ? રમણિક સામેશ્વર અનિલ ચાવડા હસમુખ પાઠક નાનાભાઈ ભટ્ટ રમણિક સામેશ્વર અનિલ ચાવડા હસમુખ પાઠક નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. ડભોઈ વઢવાણ સુરત શિનોઈ ડભોઈ વઢવાણ સુરત શિનોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? વિનેશ અંતાણી માધવ રામાનુજ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રમણલાલ શાહ વિનેશ અંતાણી માધવ રામાનુજ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ? સંવાદ સ્વરૂપે ગરબી સ્વરૂપે કવિતા સ્વરૂપે આખ્યાન સ્વરૂપે સંવાદ સ્વરૂપે ગરબી સ્વરૂપે કવિતા સ્વરૂપે આખ્યાન સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? ભક્તિયુગ સમન્વય યુગ સુધારક યુગ પ્રાગ-નરસિંહ યુગ ભક્તિયુગ સમન્વય યુગ સુધારક યુગ પ્રાગ-નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP