ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? કદલીવન વળામણાં ભાંગ્યાના ભેરુ અતીતવન કદલીવન વળામણાં ભાંગ્યાના ભેરુ અતીતવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? દિલીપ મોદી યોગેશ ગઢવી વિનોદ જોષી દલપત પઢીયાળ દિલીપ મોદી યોગેશ ગઢવી વિનોદ જોષી દલપત પઢીયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શિયાળાની સવારનો તડકો' કૃતિના સર્જકનું નામ આપો. વાડીલાલ ડગલી મધુસૂદન પારેખ જ્યોતીન્દ્ર દવે પ્રભુદાસ ગાંધી વાડીલાલ ડગલી મધુસૂદન પારેખ જ્યોતીન્દ્ર દવે પ્રભુદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? સુરત ભાવનગર પોરબંદર જુનાગઢ સુરત ભાવનગર પોરબંદર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP