ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ભાનુશંકર વ્યાસ
હરિશ્ચંદ્ર ભટ્ટ
ઈન્દુલાલ ગાંધી
પ્રજારામ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ?

સ્વામી સચ્ચિદાનંદ
વૈદ્ય પુનર્વસુ
જિપ્સી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ?

વર્ષા અડાલજા
પ્રવીણ દરજી
જોસેફ મેકવાન
ઈવા ડેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP