Talati Practice MCQ Part - 9
હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ?

મેથિલીશરણ ગુપ્ત
હરિવંશ રાય બચ્ચન
રામધારી સિંહ દિનકર
પ્રેમચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?

કાન્ત
કલાપી
શેષ
દ્વિરેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.

રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100
રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150
રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000
રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અ', 'બ' અને 'ક' એક વેપારી પેઢીમાં ભાગીદારો છે. 'અ' અને 'બ' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 2 : 3 છે અને 'બ' અને 'ક' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 4 : 5 છે. જો પેઢીનો નફો રૂ. 70,000 હોય તો, પેઢીના નકામાંથી 'અ'ને મળેલ તેના ભાગના નફાની ૨કમ રૂ. ___ થાય.

રૂ. 15,000
રૂ. 12,000
રૂ. 16,000
રૂ. 18,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સ્વરાજ મારો જન્મસિદ્ધ હકક છે' આ સૂત્ર આપનાર કોણ ?

મહાત્મા ગાંધી
ગોપાલકૃષ્ણ ગોખલે
બાળગંગાધર તિલક
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

ગિરનાર
સાપુતારા
શેત્રુંજય
બરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP