Talati Practice MCQ Part - 9
ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી.

મહાત્મા ગાંધી
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
જવાહરલાલ નેહરુ
મધર ટેરેસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

બંકિમચંદ્ર
રવિન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી
ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી ક્યા રૂઢિપ્રયોગનો અર્થ 'બાતમી મળી જવી' એવો થાય છે ?

કાન ઉઘાડવા
કાને વાત પહોંચવી
કાને ધરવું
કાન દેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દક્ષિણ ગુજરાતનો જમીન વિસ્તાર કયા રંગનો છે ?

કાળા
સફેદ
પીળાશ પડતા
લાલાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP