Talati Practice MCQ Part - 9
સમાસ ઓળખાવો : નીલાંબર

બહુવ્રીહિ
કર્મધારય
મધ્યમપદલોપી
ઉ૫પદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

વૌઠાનો મેળો – આણંદ
ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં
પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં
તરણેતરનો મેળો – થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ?

ઉષ્ણતાવહન
ઉષ્ણતાનયન
ઉષ્ણતાપરિવહન
ઉષ્ણતાનિર્ગમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP