Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

પંચીકરણ
દશમસ્કંધ
દ્વાશ્રય
કૃષ્ણાવતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા વૃક્ષનો ઉપયોગ કાગળ બનાવવા માટે થાય છે ?

નિલગીરી
આમળો
ગાંડા બાવળ
આંબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોલેરા રીસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે ?

દિલ્હી
મુંબઈ
કલકત્તા
બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ડાયાબિટીસના દર્દીને કયું ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે ?

સફરજન
આમળાં
કેરી
જાંબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP