Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

કૃષ્ણાવતાર
પંચીકરણ
દ્વાશ્રય
દશમસ્કંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"છે એક ઉજ્જવળ પુરાણપ્રસિદ્ધ દેશ."
પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ લખો.

વસંતતિલકા
ઉપજાતિ
મનહર
તોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ?

નહીં નફો નહીં નુકસાન
રૂ. 2,500 ખોટ
રૂ. 1,000 ખોટ
રૂ. 1,000 નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP