Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

કૃષ્ણાવતાર
દશમસ્કંધ
દ્વાશ્રય
પંચીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

શાંતિલાલ શાહ
ઈચ્છારામ સુ. દેસાઈ
વીર કવિ નર્મદ
ફર્દુનજી મર્ઝબાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર
પંડિત મદનમોહન માલવિયા
વિનાયક સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર કવિ નર્મદે શરૂ કરેલા પાક્ષિકનું નામ શું હતું ?

ડાંડિયો
દર્પણ
નગારું
મશાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"મધુર નમણા ચહેરાઓનો ભવોભવનો ઋણી.”
પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ દર્શાવો. -

મંદાક્રાન્તા
શિખરિણી
પૃથ્વી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP