Talati Practice MCQ Part - 9 'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ? કૃષ્ણાવતાર દશમસ્કંધ દ્વાશ્રય પંચીકરણ કૃષ્ણાવતાર દશમસ્કંધ દ્વાશ્રય પંચીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ? શાંતિલાલ શાહ ઈચ્છારામ સુ. દેસાઈ વીર કવિ નર્મદ ફર્દુનજી મર્ઝબાન શાંતિલાલ શાહ ઈચ્છારામ સુ. દેસાઈ વીર કવિ નર્મદ ફર્દુનજી મર્ઝબાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર પંડિત મદનમોહન માલવિયા વિનાયક સાવરકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર પંડિત મદનમોહન માલવિયા વિનાયક સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 The terrorist refused to tell ___ about his native place. anywhere nowhere nothing anything anywhere nowhere nothing anything ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વીર કવિ નર્મદે શરૂ કરેલા પાક્ષિકનું નામ શું હતું ? ડાંડિયો દર્પણ નગારું મશાલ ડાંડિયો દર્પણ નગારું મશાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "મધુર નમણા ચહેરાઓનો ભવોભવનો ઋણી.” પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ દર્શાવો. - મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP