Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

ધીરજનાં ફળ મીઠાં
વિના સહકાર નહિ ઉદ્ધાર
ઉતાવળે આંબા ન પાકે
ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?

ધ્રાંગધ્રા
વેળાવદર
શુલપાણેશ્વર
બરડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રેડ-ડેટા બુકમાં કયા સજીવોની યાદી પ્રકાશિત કરવામાં આવે છે ?

નાશપ્રાય: વન્યજીવો
લુપ્ત જાતિઓ
વન્ય પ્રાણીઓ
ઔષધિય વનસ્પતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આદિલ મન્સુરીનું મૂળ નામ :

ફકીર મહમદ
બરકતઅલી વિરાણી
ઈબ્રાહિમ પટેલ
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP