Talati Practice MCQ Part - 9
'ચાંદામામા' કોનું ઉપનામ છે ?

ગીજુભાઈ બધેકા
બળવંતરાય મહેતા
ચંદ્રવદન મહેતા
જીવરામ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય.

1,735
1,836
1,826
1,745

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 12,000
રૂ. 18,000
રૂ. 15,000
રૂ. 21,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

મણિલાલ ન. દ્વિવેદી
ન્હાનાલાલ
બાલાશંકર કંથારિયા
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

સમતોલ
ગળપણવાળા
ટેસવાળા
મસાલેદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP