Talati Practice MCQ Part - 9
અવકાશી પદાર્થોના નિરીક્ષણ માટે વપરાતું સાધન કયું છે ?

દુરબીન
માઈક્રોસ્કોપ
ટેલીસ્કોપ
ઈલેકટ્રોન માઈક્રોસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વામી દયાનંદ સરસ્વતી નીચેના પૈકી શાના સ્થાપક હતા ?

આર્ય સમાજ
પ્રાર્થના સમાજ
બ્રહમોસમાજ
વિધા સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ?

ખાવાનો પદાર્થ
લાકડું
કાગળ
પ્લાસ્ટિકની કોથળીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ?

9 મી એપ્રિલ
19 મી એપ્રિલ
9 મી જાન્યુઆરી
19 મી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઈસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી આ ત્રણેય ધર્મોનું પવિત્ર શહેર કયુ ?

જેરૂસલેમ
જકાર્તા
મક્કા
મદીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP