Talati Practice MCQ Part - 9
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ?

રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
કનુ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ઔષધિ
ખાતર
ડીઝલ
ખાદ્યતેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ મીંચાઈ જવી

ઝોકા આવવા
ઊંઘી જવું
મરણ થવું
ઊંધ આવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. ઝાકીર હુસેન
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કાઝીરંગા શેના માટે જાણીતું છે ?

પક્ષી અભયારણ્ય
હરણ અભયારણ્ય
ગેંડાનું અભયારણ્ય
ઘુડખર અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક યંત્રને 200 રમકડાં તૈયાર કરતા 4 (ચાર) કલાક લાગે છે તો તેના કામનો દર ___ કહેવાય.

1/2 કામ/કલાક
1/3 કામ/કલાક
5/6 કામ/મિનિટ
1/4 કામ/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP