Talati Practice MCQ Part - 9 સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ? રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી કનુ દેસાઈ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી કનુ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ? ઔષધિ ખાતર ડીઝલ ખાદ્યતેલ ઔષધિ ખાતર ડીઝલ ખાદ્યતેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ મીંચાઈ જવી ઝોકા આવવા ઊંઘી જવું મરણ થવું ઊંધ આવવી ઝોકા આવવા ઊંઘી જવું મરણ થવું ઊંધ આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. ઝાકીર હુસેન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. ઝાકીર હુસેન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કાઝીરંગા શેના માટે જાણીતું છે ? પક્ષી અભયારણ્ય હરણ અભયારણ્ય ગેંડાનું અભયારણ્ય ઘુડખર અભયારણ્ય પક્ષી અભયારણ્ય હરણ અભયારણ્ય ગેંડાનું અભયારણ્ય ઘુડખર અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક યંત્રને 200 રમકડાં તૈયાર કરતા 4 (ચાર) કલાક લાગે છે તો તેના કામનો દર ___ કહેવાય. 1/2 કામ/કલાક 1/3 કામ/કલાક 5/6 કામ/મિનિટ 1/4 કામ/કલાક 1/2 કામ/કલાક 1/3 કામ/કલાક 5/6 કામ/મિનિટ 1/4 કામ/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP