Talati Practice MCQ Part - 9
વિક્રમ સંવતના પ્રથમ દિવસને શું કહેવાય ?

દિવાળી
નાતાલ
દશેરા
બેસતું વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લાલા લજપતરાય કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ?

રાષ્ટ્રદેવ
પંજાબી
બંગાળપત્ર
ભારતભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ?

સ્વામિ રામદાસ
ચૈતન્ય મહાપ્રભુ
એક પણ નહીં
વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આકાશમાં તારાઓની ઉત્પત્તિ શામાંથી થાય છે ?

ગ્રહમાળા
સૂર્યમંડળ
બ્લેક હોલ
આકાશગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મૂળ કિંમત ઉપર 20 ટકા નફો ચડાવી જે કિંમત થાય તેના પર 20 ટકા વળતર આપવામાં આવે તો શું થાય ?

ખોટ
સરભર
જફો
નફો-ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

23½%
22½%
25%
26%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP