Talati Practice MCQ Part - 9
ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?

મથુરા
અલ્હાબાદ(પ્રયાગ)
હરદ્વારમાં
નાસિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી હિમાલય પર્વતનું શિખર કયું નથી ?

માઉન્ટ એવરેસ્ટ
ગુરૂશિખર
ગંગા પર્વત
કાંચન જંઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ?

મહેસાણા
પાટણ
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમીબા ___ છે.

દ્વિકોષી સજીવ
એક પણ નહીં
બહુકોષી સજીવ
એકકોષી સજીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ?

ઉમાશંકર જોષી
કનુ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP