Talati Practice MCQ Part - 9
ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?

મથુરા
હરદ્વારમાં
નાસિક
અલ્હાબાદ(પ્રયાગ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૂર્યમંદિર કયાં આવેલું છે ?

સૂરજ (તા.:કડી)
મોઢેરા
અંબાજી
સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ક. મા. મુન્શી
જયંતી દલાલ
ધનસુખલાલ મહેતા
ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ?

જે. ડી. વોટસન
ગ્રિફિથ
આર્થર કોનબર્ગ
કેરી મૂલીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સાંકેતિક પ્રતીક કયું હતું ?

રોટી અને કમળ
ઢાલ અને તલવાર
તીર અને કામઠું
જલતી મશાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટર વાઈરસ એ શું છે ?

હાર્ડવેર
ઓપરેટિંગ સિસ્ટમ
કોમ્પ્યુટર પ્રોગ્રામ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP