Talati Practice MCQ Part - 9
ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?

હરદ્વારમાં
અલ્હાબાદ(પ્રયાગ)
નાસિક
મથુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ઔષધિ
ખાદ્યતેલ
ડીઝલ
ખાતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રેડ-ડેટા બુકમાં કયા સજીવોની યાદી પ્રકાશિત કરવામાં આવે છે ?

નાશપ્રાય: વન્યજીવો
ઔષધિય વનસ્પતિઓ
વન્ય પ્રાણીઓ
લુપ્ત જાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
માયોપિયા (Myopia) એટલે :

વક્ર દ્રષ્ટિ
લઘુ દ્રષ્ટિ
ગુરુ દ્રષ્ટિ
સમ દ્રષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP