Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

સમતોલ
ગળપણવાળા
ટેસવાળા
મસાલેદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

વિલિયમ શેકસપિયર
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
આર. કે. નારાયણ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

ચંદ્રમા
તારા
નિહારિકા
આકાશગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP