Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

ગીતાંજલી
ગોરા
આનંદમઠ
જોડાની શોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ?

કેન ઉપનિષદ
કંઠ ઉપનિષદ
છંદોગ્ય ઉપનિષદ
મુંડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

ભગવદ્ ગીતા
શબ્દકોષ
નવલકથા
ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રાચીન ગુર્જર રાજનું પ્રથમ પાટનગર કયાં હતું ?

અમદાવાદ
ચાંપાનેર
સુરત
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP