Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

આનંદમઠ
ગીતાંજલી
ગોરા
જોડાની શોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

નરસિંહ મહેતા
ગાંધીજી
અખો
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
NREGA એટલે શું ?

નોન રેસિડેન્સીઅલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ
નોન રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ
નેશનલ રૂરલ ઈમરજન્સી ગેરંટી એક્ટ
નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી'નું બિરુદ કોને આપેલું ?

કાકાસાહેબ કાલેલકર
ગોખલે
વિનોબા
લોકમાન્ય ટિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મૂળ કિંમત ઉપર 20 ટકા નફો ચડાવી જે કિંમત થાય તેના પર 20 ટકા વળતર આપવામાં આવે તો શું થાય ?

નફો-ખોટ
સરભર
ખોટ
જફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP