Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

જોડાની શોધ
આનંદમઠ
ગીતાંજલી
ગોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત સરકારની 'જનની સુરક્ષા' યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

માત્ર ગ્રામ્ય કક્ષાની સગર્ભા માતાઓને
તમામ સગર્ભા સ્ત્રીઓને
માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની સગર્ભા માતાઓને
માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની ગરીબી રેખા હેઠળ સગર્ભા સ્ત્રીઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મૂળ કિંમત ઉપર 20 ટકા નફો ચડાવી જે કિંમત થાય તેના પર 20 ટકા વળતર આપવામાં આવે તો શું થાય ?

ખોટ
સરભર
નફો-ખોટ
જફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

પંડિત મદનમોહન માલવિયા
વિનાયક સાવરકર
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP