Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

અમૃત ઘાયલ
રાજેન્દ્ર શાહ
ચિનુ મોદી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દાંત અને હાડકાંના બંધારણમાં મુખ્યત્વે શું હોય છે ?

ફોસ્ફરસના ક્ષારો
કેલ્શીયમ ક્ષારો
મેગ્નેશિયમ ક્ષારો
સલ્ફરના ક્ષારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
માયોપિયા (Myopia) એટલે :

લઘુ દ્રષ્ટિ
વક્ર દ્રષ્ટિ
સમ દ્રષ્ટિ
ગુરુ દ્રષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ?

ખ્રિસ્તી
મુસ્લિમ
જરથોસ્તી
યહૂદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?

મથુરા
નાસિક
હરદ્વારમાં
અલ્હાબાદ(પ્રયાગ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP