Talati Practice MCQ Part - 9 કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ? અમૃત ઘાયલ રાજેન્દ્ર શાહ ચિનુ મોદી એક પણ નહીં અમૃત ઘાયલ રાજેન્દ્ર શાહ ચિનુ મોદી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 માનવનિર્મિત પદાર્થ કયો છે ? લાકડું પાણી પ્લાસ્ટિક ખડક લાકડું પાણી પ્લાસ્ટિક ખડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દાંત અને હાડકાંના બંધારણમાં મુખ્યત્વે શું હોય છે ? ફોસ્ફરસના ક્ષારો કેલ્શીયમ ક્ષારો મેગ્નેશિયમ ક્ષારો સલ્ફરના ક્ષારો ફોસ્ફરસના ક્ષારો કેલ્શીયમ ક્ષારો મેગ્નેશિયમ ક્ષારો સલ્ફરના ક્ષારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 માયોપિયા (Myopia) એટલે : લઘુ દ્રષ્ટિ વક્ર દ્રષ્ટિ સમ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ લઘુ દ્રષ્ટિ વક્ર દ્રષ્ટિ સમ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ? ખ્રિસ્તી મુસ્લિમ જરથોસ્તી યહૂદી ખ્રિસ્તી મુસ્લિમ જરથોસ્તી યહૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ? મથુરા નાસિક હરદ્વારમાં અલ્હાબાદ(પ્રયાગ) મથુરા નાસિક હરદ્વારમાં અલ્હાબાદ(પ્રયાગ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP