Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

અમૃત ઘાયલ
ચિનુ મોદી
એક પણ નહીં
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી ક્યું શહેર કોઈ રાજ્યની રાજધાની નથી ?

દીસપુર
દહેરાદૂન
ગંગટોક
નૈનીતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

દયાનંદ સરસ્વતી
ચૈતન્ય મહાપ્રભુ
જ્ઞાનદેવ
શંકરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અખંડ ભારતના ભાગલાનાં બીજ કયારે વવાયેલાં ?

મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં
સાયમન કમિશનમાં
મોર્લે-મિન્ટો સુધારામાં
કોમી ચુકાદામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં મિસાઈલોનું પ્રક્ષેપણ ટેસ્ટીંગ કયા સ્થળેથી કરવામાં આવે છે ?

પોખરણ
થુમ્બા
શ્રી હરિકોટા
ચાંડીપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP