Talati Practice MCQ Part - 9
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ?

સર્વોચ્ચ અદાલત
સંસદ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

શેત્રુંજય
બરડો
સાપુતારા
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

કાન્ત
મણિલાલ ન. દ્વિવેદી
ન્હાનાલાલ
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ખુશ્બૂ ગુજરાત કી' શું છે ?

ગુજરાતની જાણિતી ચા
ગુજરાતના અણમોલ વારસાને દર્શાવતી એડવર્ટાઈઝીંગ ફિલ્મ
ગુજરાતની યશગાથા અંગેનું માહિતી પુસ્તક
કૃષિ યુનિવર્સીટીએ શોધેલી બાસમતી ચોખાની નવી જાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP